Tag: breaking news Gujarat

ગુજરાતમાં શાંતિ રથ યાત્રા: બિલખામાં ઉત્સાહપૂર્વક સ્વાગત
Junagadh

ગુજરાતમાં શાંતિ રથ યાત્રા: બિલખામાં ઉત્સાહપૂર્વક સ્વાગત

સંપાદક એડિસન- November 30, 2025

શાંતિ રથ યાત્રા : બિલખામાં બ્રહ્માકુમારીઝનો 'બિલિયન મિનિટ્સ ઑફ પીસ' રથ, મેડિટેશન દ્વારા વિશ્વશાંતિની અપીલ શાંતિ રથ યાત્રા :પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના વૈશ્વિક પ્રોજેક્ટ 'બિલિયન ... Read More

સૌરાષ્ટ્રમાં ઠંડી ગાયબ, ડિસેમ્બરમાં ફરી કમોસમી વરસાદના એંધાણ.
Rajkot

સૌરાષ્ટ્રમાં ઠંડી ગાયબ, ડિસેમ્બરમાં ફરી કમોસમી વરસાદના એંધાણ.

સંપાદક એડિસન- November 29, 2025

ધાબડીયું વાતાવરણ: સૌરાષ્ટ્રમાં ઠંડી ગાયબ, ડિસેમ્બરમાં માવઠાની આગાહી. સૌરાષ્ટ્રમાં ઠંડી ગાયબ :સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત ચોથા દિવસે પણ વાદળછાયું (ધાબડીયું) વાતાવરણ યથાવત રહ્યું છે. મોટા ભાગનાં ... Read More

મહીસાગર: ગેરકાયદે લાકડાં ભરેલાં બે માલવાહક વાહનો જપ્ત.
Mahisagar - Narmada

મહીસાગર: ગેરકાયદે લાકડાં ભરેલાં બે માલવાહક વાહનો જપ્ત.

સંપાદક એડિસન- November 29, 2025

મહીસાગર: ચાકલીયા ચોકડી પર ગેરકાયદે લાકડાં ભરેલાં બે વાહનો ઝડપાયાં. મહીસાગર વન વિભાગે ગેરકાયદેસર વનસંપદાની હેરફેર અટકાવવા માટે સક્રિયતા દાખવી છે. નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન ... Read More

પીએમ મોદીની ‘મન કી બાત’ આજે, રાજકોટમાં ૯૮૪ બુથમાં પ્રસારણ
Rajkot

પીએમ મોદીની ‘મન કી બાત’ આજે, રાજકોટમાં ૯૮૪ બુથમાં પ્રસારણ

સંપાદક એડિસન- November 29, 2025

મન કી બાત : આજે ૧૧ વાગ્યે પીએમ મોદીનો સંબોધન, રાજકોટમાં તૈયારી. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે યોજવામાં આવતો `મન ... Read More

Rajkot AQI: ૬ ચોકમાં AQI ૨૮૦ને પાર, પ્રદૂષણ રેડ ઝોનમાં.
Rajkot

Rajkot AQI: ૬ ચોકમાં AQI ૨૮૦ને પાર, પ્રદૂષણ રેડ ઝોનમાં.

હાર્દિક ચંદારાણા- November 29, 2025

Rajkot AQI: સોરઠીયાવાડી, જામટાવર ચોકમાં AQI ૨૮૦, સ્વાસ્થ્ય જોખમ. Rajkot શહેરમાં શિયાળાના ધાબડીયા વાતાવરણ અને ભારે ટ્રાફિકના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ગંભીર સ્તરે પહોંચી ... Read More

RMC: ઇ-સરકાર પોર્ટલ અમલ તેજ, પેપરલેસ વહીવટ પર ભાર.
Rajkot

RMC: ઇ-સરકાર પોર્ટલ અમલ તેજ, પેપરલેસ વહીવટ પર ભાર.

હાર્દિક ચંદારાણા- November 29, 2025

RMC: ઇ-સરકાર પોર્ટલથી પેપરલેસ વહીવટ, અધિકારીઓની જવાબદારી. RMC માં રાજ્ય સરકારના `ઇ-સરકાર' ઇ-ગવર્નન્સ પોર્ટલના અમલને હવે જોરશોરથી આગળ વધારવામાં આવી રહ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ ... Read More

વડોદરા: વેંકટેશ બાલાજી મંદિરમાં દિવ્ય અન્નકૂટ ઉત્સવ
Vadodara

વડોદરા: વેંકટેશ બાલાજી મંદિરમાં દિવ્ય અન્નકૂટ ઉત્સવ

સંપાદક એડિસન- November 29, 2025

જ્યુબિલીબાગ: વેંકટેશ બાલાજી મંદિરમાં ભવ્ય અન્નકૂટ દર્શન વડોદરા શહેરની ધર્મપ્રેમી જનતા માટે આજે જ્યુબિલીબાગ સ્થિત શ્રી વેંકટેશ બાલાજી મંદિરમાં આસ્થા અને આનંદનો દિવ્ય પ્રસંગ યોજાયો ... Read More