Author: હાર્દિક ચંદારાણા

રાજકોટ મનપાનો સ્થાપના દિન, 550 કરોડના વિકાસ કાર્યોની ભેટ
Rajkot

રાજકોટ મનપાનો સ્થાપના દિન, 550 કરોડના વિકાસ કાર્યોની ભેટ

હાર્દિક ચંદારાણા- November 12, 2025

મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 550 કરોડના કામોનું લોકાર્પણ, કોમ્યુનિટી હોલ ભેંટ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્થાપના દિન તા. 19 નવેમ્બરે ઉજવાશે. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ... Read More

રાજકોટ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્ય તેજી પર
Rajkot

રાજકોટ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્ય તેજી પર

હાર્દિક ચંદારાણા- November 12, 2025

રાજકોટ જિલ્લામાં 90% મતદાર ફોર્મ વિતરણ પૂર્ણ, 20 હેલ્પ સેન્ટર કાર્યરત રાજકોટ જિલ્લામાં: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરી ચાલુ છે. આ ... Read More

રાજકોટમાં ટ્રાફિક બ્રાન્ચની અણઆવડતથી જીવલેણ અકસ્માતો
Rajkot

રાજકોટમાં ટ્રાફિક બ્રાન્ચની અણઆવડતથી જીવલેણ અકસ્માતો

હાર્દિક ચંદારાણા- November 12, 2025

ટ્રાફિક બ્રાન્ચની અણઆવડતથી રાજકોટમાં 7 મોત, AAPની રજુઆત રાજકોટમાં ટ્રાફિક બ્રાન્ચની અણઆવડતને કારણે શહેરમાં જીવલેણ અકસ્માતોની ચેન ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશ્નરને ... Read More

ખેડૂત આક્રોશ યાત્રા: બોટાદમાં જબરજસ્ત આવકાર, નારાજગી
Rajkot

ખેડૂત આક્રોશ યાત્રા: બોટાદમાં જબરજસ્ત આવકાર, નારાજગી

હાર્દિક ચંદારાણા- November 10, 2025

ખેડૂત આક્રોશ યાત્રાનો સૂર: "ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો, નહીંતર ભાજપ સાફ" બોટાદ/રાજકોટ: કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ સાથે સોમનાથથી શરૂ થયેલી ... Read More

રાજકોટ જિલ્લા પંચાયત બની ‘વ્યસન મુક્ત
Rajkot

રાજકોટ જિલ્લા પંચાયત બની ‘વ્યસન મુક્ત

હાર્દિક ચંદારાણા- November 10, 2025

રાજકોટ જિલ્લા પંચાયત માં તમાકુ-વ્યસન પર કડક પ્રતિબંધ રાજકોટ: જાહેર સ્થળો અને સરકારી કચેરીઓને સ્વચ્છ અને વ્યસનમુક્ત રાખવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા એક ... Read More

કાલાવાડ રોડ: કારની ટક્કરે યુવકનું મોત, ચાલક આત્મન પટેલ હાજર
Rajkot

કાલાવાડ રોડ: કારની ટક્કરે યુવકનું મોત, ચાલક આત્મન પટેલ હાજર

હાર્દિક ચંદારાણા- November 10, 2025

કાલાવાડ રોડ: ક્રિસ્ટલ મોલ નજીક કાર અકસ્માતમાં યુવકનું મોત રાજકોટ: રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે અને બેફામ ડ્રાઇવિંગના કારણે નિર્દોષ યુવાનોના ... Read More

રાજકોટ હનુમાન મઢી સિગ્નલ પર શૌચાલયની દુર્ગંધ, લોકો ત્રસ્ત
Rajkot

રાજકોટ હનુમાન મઢી સિગ્નલ પર શૌચાલયની દુર્ગંધ, લોકો ત્રસ્ત

હાર્દિક ચંદારાણા- November 9, 2025

રાજકોટ: હનુમાન મઢી સિગ્નલ પર શૌચાલય દુર્ગંધનું કારણ, દૂર કરવાની માંગ રાજકોટ: રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ ભલે શહેરના કૂદકે ને ભૂસકે થઈ રહેલા વિકાસના દાવા કરતા ... Read More